Sarangpur Live Aarti Today | સાળંગપુર લાઇવ દર્શન | સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન, અહીંયાથી દર્શન કરો

Spread the love

Sarangpur Live Aarti Today | સાળંગપુર લાઇવ દર્શન | સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન: ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં બરવાળા ગામ પાસે સાળંગપુર હનુમાન દાદા નું મંદિર આવેલું છે. અહીં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે, અને અહીં આવનાર ભક્તોને દર્શન માત્રથી જ હનુમાનજી તેમના જીવનના તમામ કષ્ટો દૂર કરી દે છે. સાથે સાથે ગ્રહ પીડા કે શત્રુ પીડા પણ નાશ પામે છે.

આ મંદિરનો પાયો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત શ્રી ગોપાલનંદ સ્વામી એ આ મંદિરનો પાયો સ્થાપ્યો છે, અને આશરે આજથી 170 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયું હતું એવું માનવામાં આવે છે.

સારંગપુરના મંદિરમાં શ્રદ્ધાળુઓ પોતાના દુઃખ લઈને આવે છે અહીં શ્રદ્ધાળુઓ ભૂત પ્રેત ના વડગાડ ના નિવારણ માટે ખૂબ જ પ્રખ્યાત છે. મેલી જમીનમાં પગ પડી જવો, કે પછી જો કોઈ વ્યક્તિ પર ખરાબ આત્માની નકારાત્મક અસર હોય તો આ મંદિરમાં આવીને તેને દૂર કરવામાં આવે છે, માત્ર હનુમાનજીના દર્શન માત્રથી જ એ વ્યક્તિ એ બધી નકારાત્મક અસરમાથી મૂકત થાય છે ને તેના જીવનમાં સુખી થાય છે.

Sarangpur Live Aarti Today

દર્શન કરવાનો સમયસવારે 6 થી બપોરે 2 સાંજે 4 થી રાત્રે 9
પ્રસાદનો સમયબપોરે 1 થી ૩ વાગ્યા સુધી
પૂજન માટે નો સમયસવારે 8 થી 9
ફીનિઃશુલ્ક
શહેરબોટાદ
જિલ્લોબોટાદ
ઓફિસિયલ વેબસાઈટhttps://www.salangpurhanumanji.org

સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન

સાળંગપુરનું આ મંદિર હાલ BAPS ની સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે આ મંદિર ખુબ જ સરસ અને સમસ્ત ભારત માં પ્રસિદ્ધ છે. અહી લોકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે છે, તેમજ દર્શનાર્થીઓ દુર દુર થી સાળંગપુર મંદિરના દર્શને આવતા હોય છે. અત્યારે લાખો લોકો ને હનુમાન દાદા પર શ્રદ્ધા છે અને દેશ વિદેશ ના લોકો પણ રોજ ઘરે બેઠા બેઠા યૂટ્યૂબ ના માધ્યમ થી સારંગપુર હનુમાન દાદાના દર્શન કરે છે. Sarangpur Live Aarti Today દર્શન કરવા માટે પણ અહી આપેલી લિન્ક દ્વારા તમે Sarangpur Live Aarti Today ના દર્શન કરી શકશો. અહી નીચે તમને સારંગપુર મંદિર ની ઓફિસિયલ લિન્ક આપી છે જેના દ્વારા તમે ઘરે બેઠા બેઠા હનુમાન દાદાના લાઈવ દર્શન કરી શકશો.

See also  Makarsankranti 2024 : જાણો ક્યારે છે મકરસંક્રાંતિ અને તેની સાથે જોડાયેલી દાન અને મુહૂર્ત ની બાબતો

હાલ જ શ્રદ્ધા ના પ્રતિક એવા સારંગપુર માં 54 ફૂટની બોર્જની હનુમાન દાદા ની મૂર્તિનું હનુમાન જયંતી પૂર્વ સંધ્યાએ અનાવરણ કરવામાં આવ્યું છે. અને હવે થી તમે સારંગપુર આવતા જ 7 કિલો મીટર દૂર થી પણ દાદા ના દર્શન કરી શકો છો. અને હવે થી સારંગપુર ધામ કિંગ ઓફ સારંગપુર ધામ તરીકે ઓળખવામાં આવશે.

સાળંગપુર લાઇવ દર્શન માટે મહત્વપૂર્ણ લિંક્સ

Sarangpur Live Aarti Today Youtube ચેનલ અહીં ક્લિક કરો
લાઈવ દર્શન ઓફિસિયલ વેબ સાઇટઅહીં ક્લિક કરો
કિંગ ઓફ સારંગપુર દાદા દર્શન અહીં ક્લિક કરો
વિશ્વગુજરાત હોમ પેજ અહીં ક્લિક કરો

સાળંગપુર કઈ રીતે પહોંચશો ?

  • Ahmedabad Airport to Salangpur :- 166.3 km, 3 hours 23 mins
  • Rajkot Airport to Salangpur :- 146.3 km, 3 hours 11 mins
  • Bhavnagar Airport to Salangpur :- 83.3 km, 2 hour 6 mins
  • Ahmedabad train to botad :- 156 km, 2 hours 38 mins

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

સાળંગપુર હનુમાનજી મંદિરની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે ?

હવે થી સારંગપુર ધામ કયા નામ થી ઓળખાશે?

હવે થી સારંગપુર ધામ કિંગ ઓફ સારંગપુર ધામ તરીકે ઓળખાશે.

સારંગપુર ક્યાં જીલ્લામાં આવેલું છે?

સારંગપુર બોટાદ જિલ્લા માં આવેલું છે.

Leave a Comment

error: Content is protected !!