Tadpatri sahay yojana 2023: તાડપત્રી સહાય યોજના 2023

Spread the love

Tadpatri sahay yojana 2023: તાડપત્રી સહાય યોજના 2023: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો ના હિત માટે અવારનવાર નવી યોજનાઓ શરૂ કરવામાં આવે છે, અને આ યોજનાઓ ની સીધી સહાય ખેડૂતો ને મળે તે માટે સરકાર દ્વારા Ikhedut Portal શરૂ કરવામાં આવ્યું છે. આ Ikhedut Portal ના માધ્યમ થકી ખેડૂત સરકાર દ્વારા નવી યોજના યોજનાઓ માં ઓનલાઈન ઘરે બેઠા આવેદન કરી શકે છે અને સહાય મેળવી શકે છે, આજના આ આર્ટીકલ માં Ikhedut Portal ની Tadpatri Sahay Yojana Sarkari Yojana Gujarat વિષે સંપૂર્ણ જાણકારી મેળવીશું.

Tadpatri sahay yojana 2023 માહિતી

યોજના નું નામ Tadpatri Sahay Yojana
ક્યાં રાજ્ય માં શરૂ કરવા માં આવીગુજરાત રાજ્યમાં
મળવા પાત્ર લાભતાડપત્રી ખરીદવા માટે 1275 થી 1875 રૂપિયા સુધી ની સહાય
કોને લાભ મળી શકે છેખેડૂત ભાઈઓ
ઉદેશ્યપાક ને વરસાદ થી રક્ષણ આપવા માટે તાડપત્રી વિતરણ
અરજી નું માધ્યમઓનલાઈન 
Official websiteIkhedut Portal 

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

ઓનલાઇન અરજી કરવા માટે અમુક ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે છે જેની યાદી નીચે મુજબ છે:

  • જો registration ધરાવતા હોય તો તેની વિગતો
  • આધારકાર્ડ ની ઝેરોક્ષ
  • રેસનકાર્ડ ની ઝેરોક્ષ
  • બેંક ખાતા ની પાસબૂક ની ઝેરોક્ષ
  • અનુસુચિતજાતી અને અનુસુચિત જન જાતિનું સર્ટીફીકેટ
  • જમીન ના 7/૧૨ અને ૮-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસેદારના સમંતીપત્રક
  • સહકારી મંડળી અને દૂધ ઉદ્પાદક મંડળી ના સભ્ય હોય તો તેની વિગતો
See also  RTE Admission 2023 વિશે સંપૂર્ણ માહિતી મેળવો, ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવો

આ પણ વાંચો: ટ્રેક્ટર સહાય યોજના વિષે પૂરી માહિતી

તાડપત્રી સહાય યોજના નો લાભ લેવા માટેની લાયકાતો:

રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા તાડપત્રી સહાય માટે નીચે મુજબ ની પાત્રતા નકકી કરેલ છે.

  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • અરજી કરનાર ખેડૂત નાનો અને નબળી આર્થીક પરિસ્થિતિ ધરાવતો હોવો જોઈએ.
  • અરજી કરનાર પાસે પોતાની માલિકી ની જમીન હોવી જોઈએ
  • આ યોજનાનો લાભ ત્રણ વાર મેળવી શકાય છે.
  • આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો એ I Khedut Portal ઓનલાઈન અરજી કરવાની રહશે.
  • ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ તાળપત્રી મળવાપાત્ર રહશે.

આ પણ વાંચો: Pradhanmantri Jandhan yojana 2023

આ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ:

ગુજરાત સરકાર દ્વારા ગરીબ ખેડૂત ભાઈઓ માટે શરૂ કરવામાં આવેલી I Khedut Tadpatri Sahay Yojana Sarkari Yojana Gujarat અંતર્ગત ખેડૂત ને તાડપત્રી ખરીદવા માટે સહાય આપવામાં આવશે, જેમાં અનામત જ્ઞાતિના ખેડૂત ને તાડપત્રી ની ખરીદ કિમત ના 75% અથવા 1875 રૂપિયા બંને માથે જે ઓછા હોય તે અને બીજી જ્ઞાતિ ના ખેડૂતઓ ને તાડપત્રી ની ખરીદ કિમત ના 50% કે 1250 રૂપિયાની સહાય આપવામાં આવશે.

Tadpatri sahay yojana માટે ઓનલાઇન અરજી કઇ રીતે કરવી?

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ I Khedut Portal પરથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકશે.

  • ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
  • ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
  • અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “ખેતી વાડીની યોજનઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
  • “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કાર્ય બાદ તેમાં “તાળપત્રી સહાય યોજના” માં “અરજી કરો” પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા બાદ તમારી ત્યાં એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ સરનામા પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે.
See also  One Nation One Ration Card Apply Online | एक देश एक राशन कार्ड योजना रजिस्ट्रेशन
Official WebsiteClick Here
Join WhatsApp GroupClick Here
Follow On Google NewsClick Here
Our Home PageClick Here
Tadpatri sahay yojana 2023: તાડપત્રી સહાય યોજના 2023

વારંવાર પૂછાતા પ્રશ્નો:- F.A.Q. :

Tadpatri sahay yojana નો લાભ કોને કોને મળવવા પાત્ર છે?

આ યોજનાનો લાભ ગુજરાત રાજ્ય ના ખેડૂત ને મળી શકે છે અને એવા ખેડૂત કે આર્થિક રીતે નબળા હોઈ તેને મળવાપાત્ર છે.

Tadpatri sahay yojana માટે official website કઇ chhe?

https://ikhedut.gujarat.gov.in/

તાડપત્રી યોજના માં લાભાર્થી ને કેટલો લાભ મળવવા પાત્ર છે?

આ યોજના માં અનુસુચિત જ્ઞાતિઓને કુલ ખર્ચ ના ૭૫% અથવા રૂ.૧૮૭૫/- આ બને માંથી જે ઓછુ હોય તે સહાય મળશે. અને સામાન્ય જનરલ જાતી ના ખેડૂતોને કુલ ખર્ચ ના ૫૦% અથવા રૂ.૧૨૫૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાય મળશે.

Leave a Comment

error: Content is protected !!